મુખ્ય સામગ્રી પર જાઓ

માંડવી નગરનો આ ઇતિહાસ જાણી તમે ચોકી જશો.



આમ તો ગુજરાતમાં બે માંડવી આવેલા છે, જે પૈકી એક માંડવી સાગરના કિનારે જયારે બીજું એટલે કે આપણું માંડવી કે જે માઁ તાપીના રમણીય તટે આવેલું છે.


તાપી નદી નું ઉદ્દગામ સ્થાન મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાં આવેલું છે ત્યાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાંથી પસાર થઇ ત્યારબાદ ગુજરાત થઇ અરબ સાગરમાં ભળે છે.


Boat કંપનીના વાયરલેસ ઈયરફોન ડિસ્કાઉન્ટ થી મેળવવા નીચે આપેલ લીંક ઉપર કલીક કરો..

https://www.amazon.in/gp/product/B09N3ZNHTY/ref=as_li_tl?ie=UTF8&camp=3638&creative=24630&creativeASIN=B09N3ZNHTY&linkCode=as2&tag=hayzelstore-21&linkId=7ec317bc2a9845ceac577c70441a7d9e


તમે જોશો તો ચોમાસાની ઋતુ બાદ કરતા તાપી નદી ભાગ્યે જ બને કાંઠે વહેતી જોવા મળશે. વાળી રામેશ્વર તીર્થંક્ષેત્ર તરફ તો નાનકડું નાળું વહેતુ હોય તેટલો જ પ્રવાહ સામાન્ય રીતે જોવા મળે છે જયારે દત્ત મંદિર પછી કડોદ તરફ જતા પણ પથરા જ જોવા મળે છે, પણ આમ છતાં માંડવી નગરમાં જુના તૂટેલા પુલ થી લઇ દત્ત મંદિર સુધી બારેમાસ પાણી ખળખળ વહેતુ હોય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આટલો વિસ્તારમાં ક્યારેય પાણી ઓછું થતા કોઈએ જોયું નહિ હોય તો આનું કારણ શુ??


વડીલો પાસે જાણવા મળ્યા મુજબ  માંડવી માં એક સમયના રાજા ને એવી ચિંતા થઇ કે જો તાપી નદીમાં કોઈ દિવસ પાણી ઓછું થાય તો નગરના લોકો શુ કરશે, વળી તે સમયે માંડવી બંદર હતું તો પાણી ઓછું થવાના સંજોગોમાં માલની અવરજ્વર કઈ રીતે ચાલુ રાખવી? રાજા એ આ વાત એમના સલાહકારો ને જણાવી અને આનો ઉકેલ શોધવા માટે જણાવ્યું.


સલાહકારો એ તપાસ કરી રાજા ને જણાવ્યું કે નદીના પટ ને થોડો ઊંડો કરી નીચે પારો નાખવાથી આટલા વિસ્તારમાં ક્યારેય પાણીની અછતનો પ્રશ્ન સર્જાશે નહીં.


3 ટી-શર્ટ ફક્ત 400 રૂપિયામાં, ઓર્ડર લિંક નીચે આપેલ છે, ફર મર્યાદિત સમય માટે,

https://www.amazon.in/gp/product/B084L9HJCQ/ref=as_li_tl?ie=UTF8&camp=3638&creative=24630&creativeASIN=B084L9HJCQ&linkCode=as2&tag=hayzelstore-21&linkId=b8234b8ab0a3c9ad80aff1403e71d186


બસ રાજા એ આવું જ કર્યું, મળતી માહિતી મુજબ આજના તૂટેલા પુલ કે જ્યાં હવે નવો પુલ બન્યો છે ત્યાંથી લઇ દત્ત મંદિર સુધી નાં આખા પટને જે તે સમયે ઊંડો કરી ત્યાં પારો નાખવામાં આવેલ છે જેના લીધે તમે જોશો તો તાપી નદી ભલે ગમે ત્યાં સાંકડા પ્રવાહે વહેતી હશે પણ આટલા વિસ્તારમાં ક્યારેય પાણી ઓછું થતું જોવા મળતું નથી અને વડીલો નાં જણાવ્યા મુજબ એવુ થતું જોવા મળશે પણ નહિ.


તો આવો છે આપના ગોરવશાળી નગરનો ઇતિહાસ, જો માહિતી ગમે તો લિંક શેર કરી માંડવીનાં નિવાસી હોવાનું ગૌરવ લો.




ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જો તમારી પાસે કાર છે તો ઉનાળામાં ભૂલથી પણ ના કરશો આ કામ.

જો આપ એક કાર ના માલિક છો અને તમારી પાસે પોતાનું પાર્કિંગ નથી કે જેમાં તમે પોતાની કાર ને તડકાંથી બચાવી શકો તો આ વાત જાણી લો. ઉનાળામાં જયારે 40 ડિગ્રી એ તાપમાન પહોંચે છે ત્યારે શક્ય છે કે તડકામાં ઉભી તમારી કારની અંદરનું તાપમાન 60 થી 70 ડિગ્રી સુધી પહોંચી જાય. હવે જયારે આપ આવી ગરમ કારમાં આપના પરિવાર સાથે બેસો તો કારની અંદરના પ્લાસ્ટિક વાળી ગરમ હવા તમારા ફેફસાને ઘણું નુકશાન પહોંચાડે અને વારંવાર આવું થવાના સંજોગોમાં ફેફસાનુ કેન્સર સુધી પણ નુકશાન થઇ શકે. તો આના થી બચવાં શુ કરવું? જયારે પણ ગરમીમાં બહાર પ્રવાસ કરવાનું થાય ત્યારે જવાના 10-15 મિનિટ પહેલા ગાડીના બધા કાચ ખોલી નાખી ગરમ હવા બહાર નીકળી જવા દેવી, શક્ય હોય તો ગાડી ચાલુ કરી એસી ચાલુ કરી કાચ અને દરવાજા ખુલ્લા કરી 5 મિનિટ રાખવું જેથી ફેફસાને નુકશાન કરતી હવા બહાર નીકળી જાય. એવા સંજોગોમાં કે જયારે તાત્કાલિક જવુ જ પડે એમ હોય અને 10 મિનિટનો પણ સમય ના હોય તો ગાડીના બધા કાચ ખુલ્લા કરી દઈ 8-10 કિલોમીટર સુધી પ્રવાસ કર્યા બાદ જ કાચ બંધ કરવાનો આગ્રહ રાખવો. હાલમાં થયેલા એક સર્વે મુજબ સફેદ કલરની ગાડી આવા સંજોગોમાં અન્ય કલરની ગાડીઓ કરતા ઓછી ગરમ થા...

કેવી રીતે પડ્યું "માંડવી" નામ, જાણો ઐતિહાસિક લોકવાયકાઓ.

માંડવી નગર એ પ્રાચીન માંડવી રાજ્યની રાજધાની હતું, ઘણા રાજધાનીના નગરો કાળક્રમે નાશ પામ્યા પણ માંડવી નગર આજે પણ ઐતિહાસિક તથ્યોને પાતાળમાં ધરબીને અડીખમ છે. Buy Smartwatch on Discount.. Click on Link https://www.amazon.in/dp/B0877MB5HN/ref=cm_sw_r_as_gl_apa_gl_i_dl_ZGYW57AWTA076KSGMQMM?linkCode=ml2&tag=hayzelstore-21 આપણું માંડવી જ્યાં આવેલું છે ત્યાં રાજા-રજવાડાના સમયે જંગલો હતા જેમાં છૂટી-છવાઈ વસ્તી પણ વસવાટ કરતી. રાજ્યની શરૂઆતમાં રાજ્યની રાજધાની પીપલવાડા ગામે હતી. પીપલવાડાનાં રાજવંશના રાજાના સૈન્યનાં ઘોડાઓ પહેલાના સમયમાં ચરતા ચરતા માંડવી આવી જતા, આ જોઈ રાજા ને રાજધાની માંડવી ખસેડવાનો વિચાર આવ્યો. રાજધાની ખસેડવા પહેલા માંડવા બાંધી ને પીપળવાડા રાજ્યના લોકો ને વસવાટ કરાવ્યો. આ માંડવાઓ પરથી માંડવી નામ પડ્યું હોવાનું જણાવાયું છે. અન્ય એક મત મુજબ પીપળવાડા રાજ્યના કર્મચારીઓ ઘોડાની દેખરેખ માટે મંડપ બાંધી ને રહેતા, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સાત ઘોડાનું ચિત્ર ઘરમાં રાખવાથી નસીબ પણ ઘોડાની જેમ દોડે છે.  નીચેની લીંક પરથી ઓર્ડર કરી ડિસ્કાઉન્ટ મેળવો, અને આજે જ ઘરમાં લગાવો.. https://www.amazon.in/...